શિક્ષણાર્થે શરુ કરવામાં આ શાળાને ગુજરાત સરકારશ્રીના શિક્ષણખાતા તરફથી માન્યતા મળેલ છે. આ સંસ્થા કોઈપણ જાતના ભેદભાવ વગર સેવા આપે છે. આ શાળાનો લક્ષ વિદ્યાર્થીઓને એક આદર્શ નાગરિક બનાવવાનો છે. આ લક્ષને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ પાસેથી ઉચ્ચ આદર્શો અને પ્રગતિની અપેક્ષા રાખીએ છીએ.